લોકપ્રિય પોસ્ટ્સ

ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

અભિનંદન ,ડો.મોહનભાઈ !


 



સાહિત્ય અકાદમીનો  ગુજરાતી ભાષા માટેનો વર્ષ ૨૦૧૧નો એવોર્ડ ગઈ કાલે ‘અંચળો'  વાર્તાસંગ્રહ માટે ડો.મોહન પરમારને મળે છે એવી જાહેરાત થઈ છે.
મોહન પરમાર ગુજરાતીના અગ્રણી લેખક છે. જન્મ ૧૫ માર્ચ,૧૯૪૮ , ભાસરિયા, જી.મહેસાણા, દલિત પરિવારમાં. ગુજરાતી વિષય સાથે પી.એચ.ડી.
  • વાર્તાસંગ્રહકોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
  • નવલકથાભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
  • નાટકબહિષ્કાર
  • વિવેચન- સંવિત્તિ. અણસાર
  • સંપાદનગુજરાતી દલિત વાર્તા
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક અગત્યના પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદની પત્રિકા ‘પરબ’નાં સહતંત્રી .અગાઉ ‘હયાતી’ના તંત્રી (હરીશ મંગલમ સાથે).
હમણાં  ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ.
સંપર્ક: એ/૨૨૫, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424
મોબાઈલ:૯૬૬૨૯૮૬૫૮૫

મોહન પરમાર ગુજરાતીના અગ્રણી લેખક છે. જન્મ ૧૫ માર્ચ,૧૯૪૮ , ભાસરિયા, જી.મહેસાણા, દલિત પરિવારમાં.ગુજરાતી વિષય સાથે પી.એચ.ડી.
  • વાર્તાસંગ્રહકોલાહલ, નકલંક, કુમ્ભી, પોઠ
  • નવલકથાભેખડ, વિક્રીયા, કાળગ્રસ્ત, પ્રાપ્તિ, નેળિયું, પ્રિયતમા, અષ્ટફળ, દયા પશાની વાડી, લુપ્તવેધ
  • નાટકબહિષ્કાર
  • વિવેચન- સંવિત્તિ. અણસાર
  • સંપાદનગુજરાતી દલિત વાર્તા
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક અગત્યના પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદની પત્રિકા ‘પરબ’નાં સહતંત્રી .અગાઉ ‘હયાતી’ના તંત્રી (હરિશ મંગલમ સાથે).
હમણા ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ.
સંપર્ક: એ/૨૨૫, પરિમલ સોસાયટી, કીર્તિધામ તીર્થની પાછળ, ચાંદખેડા, અમદાવાદ- 382 424
મોબાઈલ: ૯૬૬૨૯૮૬૫૮૫